સરકારે જાહેર અને ખાનગી બેંકોને લોનની વસૂલાતની પદ્ધતિ અંગે જરૂરી નિર્દેશ આપ્યા છે... નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે નિષ્ઠુર બનીને આકરા પગલા ભરી રહી છે તેવી ફરિયાદો તેમણે પણ સાંભળી છે.
સરકારે જાહેર અને ખાનગી બેંકોને લોનની વસૂલાતની પદ્ધતિ અંગે જરૂરી નિર્દેશ આપ્યા છે... નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે નિષ્ઠુર બનીને આકરા પગલા ભરી રહી છે તેવી ફરિયાદો તેમણે પણ સાંભળી છે.
સરકારે જાહેર અને ખાનગી બેંકોને લોનની વસૂલાતની પદ્ધતિ અંગે જરૂરી નિર્દેશ આપ્યા છે... નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈમાં લોકસભામાં કહ્યું હતું કે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે નિષ્ઠુર બનીને આકરા પગલા ભરી રહી છે તેવી ફરિયાદો તેમણે પણ સાંભળી છે.
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર
રિટેલ મોંઘવારીમાં થઇ શકે છે વધારો..સરકારે બેંકોને શું કહ્યું અને નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધની શું થઇ રહી છે અસર
આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર લોન રિકવરી માટે મસલ પાવરનો ઉપયોગ કરવો કે ઉપયોગ કરવાની ધમકી આપવી એ હેરાનગતિની વ્યાખ્યામાં આવે છે.
આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર લોન રિકવરી માટે મસલ પાવરનો ઉપયોગ કરવો કે ઉપયોગ કરવાની ધમકી આપવી એ હેરાનગતિની વ્યાખ્યામાં આવે છે.
આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર લોન રિકવરી માટે મસલ પાવરનો ઉપયોગ કરવો કે ઉપયોગ કરવાની ધમકી આપવી એ હેરાનગતિની વ્યાખ્યામાં આવે છે.